News Continuous Bureau | Mumbai Khalistani terrorist Pannu: ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ ( Gurpatwant Singh Pannun ) આમ આદમી પાર્ટી અને સીએમ કેજરીવાલ પર ખાલિસ્તાનીઓ પાસેથી કરોડો રૂપિયાનું દાન લેવાનો આરોપ લગાવ્યો હતો. આતંકવાદી પન્નુએ દાવો કર્યો હતો કે સીએમ કેજરીવાલે ખાલિસ્તાનીઓ સાથેની બેઠકમાં આતંકવાદી ભુલ્લરને છોડવાનું વચન પણ આપ્યું હતું. પન્નુએ એક વીડિયો શેર કરીને આ આરોપો… Continue reading Khalistani terrorist Pannu: ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ કર્યો મોટો દાવો,, કહ્યું ખાલિસ્તાનીઓએ કેજરીવાલને આ આતંકવાદીને છોડવાના વચનના બદલે AAPને ₹133 કરોડ આપ્યા…
