News Continuous Bureau | Mumbai Shivsena Mumbai: મહારાષ્ટ્રમાં અવાર નવાર શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથ અને એકનાથ શિંદે જૂથ વચ્ચે વિવિધ કારણોસર વિવાદો અને ઝઘડાઓ જોવા મળે છે. દરમિયાન મંગળવારે મધ્યરાત્રિએ મુંબઈના પ્રભાદેવી ખાતે શિવસેનાના બંને જૂથના કાર્યકર્તાઓ ફરી એકવાર સામસામે આવી ગયા હતા. મીડિયા રિપોર્ટ મુજબ, આ વિવાદ ફૂટપાથ પર મૂકવામાં આવેલા બોર્ડ પર ધનુષ અને તીરની નિશાનીને લઈને… Continue reading Shivsena Mumbai: મુંબઈમાં ફરી શિંદે જૂથ-ઠાકરે જૂથ આવ્યા સામસામે, આ મુદ્દે બંને જૂથના કાર્યકર્તાઓ બાખડ્યા..
