News Continuous Bureau | Mumbai Chhatrapati Sambhaji Nagar : મહારાષ્ટ્રમાં અહમદનગર શહેરના બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો ત્રિદિવસીય કાર્યક્રમ બુધવારે સંપન્ન થયો હતો. દરમિયાન આ જ કાર્યક્રમમાં કેટલાક મુસ્લિમ પરિવારોએ હિન્દુ ધર્મ અપનાવ્યો હતો. અહમદનગરના જમીર શેખના પરિવારના કુલ 9 સભ્યોએ શાસ્ત્રી પાસેથી દીક્ષા લીધા બાદ હિંદુ ધર્મ સ્વીકાર કર્યો હતો. તેમજ બાગેશ્વર ધામે એમ પણ કહ્યું હતું કે આ… Continue reading Chhatrapati Sambhaji Nagar :બાગેશ્વર ધામ દરબારમાં નવ મુસ્લિમોએ સ્વીકાર્યો હિંદુ ધર્મ.. જાણો વિગતે..
