News Continuous Bureau | Mumbai Zohran Mamdani અમેરિકાના ન્યૂયોર્ક શહેરના નવા મેયર બનેલા ઝોહરાન મમદાનીએ બુધવારે તેમની ચૂંટણી જીતની ઉજવણીમાં ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુના 1947ના પ્રખ્યાત ભાષણ ‘ભાગ્ય સાથે મિલન’ નો ઉલ્લેખ કર્યો હતો.મમદાનીએ ભારતીય સ્વતંત્રતા પર નેહરુજીના આપેલા ભાષણના શબ્દો ટાંકતા કહ્યું, “મને જવાહરલાલ નેહરુના શબ્દો યાદ આવી રહ્યા છે. ઇતિહાસમાં એક એવી ક્ષણ ભાગ્યે જ… Continue reading Zohran Mamdani: વિજય બાદ મોટો ટ્વિસ્ટ: મમદાનીએ વિજય ભાષણમાં કેમ કર્યો નેહરુજીના શબ્દોનો ઉલ્લેખ? રાજકીય ગલિયારા માં ચર્ચા.
