News Continuous Bureau | Mumbai આજે વર્ષો બાદ ભારતમાં ફરી એક વખત ચિત્તાનું આગમન(Arrival of Cheetah) થઈ રહ્યું છે અને પ્રાણીપ્રેમીઓ(Animal lovers) તેનાથી બહુ ખુશ છે ત્યારે ભારતમાં છેલ્લા ત્રણ ચિત્તા કયારે જોવા મળ્યા હતા અને તેમના મૃત્યુ કઈ રીતે થયા હતા તે જાણવું પણ રસપ્રદ છે. સરકારે 1952માં દેશમાંથી ચિત્તા સત્તાવાર રીતે લુપ્ત થઈ ગયા હોવાની… Continue reading ભારતના છેલ્લા ત્રણ ચિત્તાનો શિકાર કોણે કર્યો- દેશમાં કયા વર્ષે તેને લુપ્ત પ્રાણી જાહેર કરવામાં આવ્યા- જાણો સંપૂર્ણ માહિતી અહીં
