News Continuous Bureau | Mumbai કર્ણાટકમાં કેટલાય દિવસો સુધી ચાલેલા મંથન બાદ મુખ્યમંત્રી કોણ બનશે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે કોંગ્રેસે કર્ણાટકના આગામી મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારના શપથ ગ્રહણ સમારોહનો દિવસ પણ નક્કી કર્યો છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે જણાવ્યું કે શપથ ગ્રહણ સમારોહ 20 મેના રોજ બપોરે 12.30 કલાકે યોજાશે. તેમણે… Continue reading કર્ણાટકનું કોકડું ઉકેલાયુ… સિદ્ધારમૈયા બનશે મુખ્યમંત્રી, તો ડીકે શિવકુમાર સંભાળશે આ પદ, 20 મેએ લેશે શપથ..
