News Continuous Bureau | Mumbai Uttarkashi Tunnel Rescue: ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં છેલ્લા 17 દિવસથી ફસાયેલા મજૂરોને ટુંક સમયમાં બહાર કાઢવામાં આવશે. જોકે ટનલમાં ફરીથી કાટમાળ પડ્યો છે. કામદારોને બહાર આવવામાં સમય લાગી શકે છે. આ માહિતી NDMA એટલે કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સભ્ય નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ સૈયદ અતા હસનૈને તેમની નવીનતમ પ્રેસ બ્રીફિંગમાં આપી છે. મીડિયા અહેવાલ મુજબ,… Continue reading Uttarkashi Tunnel Rescue: રેસ્ક્યુ ઓપરેશનમાં આવી આ અડચણ, કામદારોને બહાર આવવામાં લાગી શકે છે સમય.. જાણો રેસ્ક્યુ ઓપરેશન અપડેટસ .
