News Continuous Bureau | Mumbai બોલિવૂડ એક્ટર શત્રુઘ્ન સિન્હાના ચહેરા પર નો કટ નો નિશાન તેમની ઓળખ બની ગયો છે. નવાઝુદ્દીન સિદ્દીકી જેવા મોટા કલાકારો એ કબૂલ્યું છે કે તેની નાની ઉંમરમાં તે પણ તેના ચહેરા પર શત્રુઘ્ન સિન્હા જેવો કટ બનાવવાનો પ્રયત્ન કરતો હતો જેથી તે તેના જેવો દેખાય. પરંતુ શત્રુઘ્ન સિન્હાના ચહેરા પરના આ કટ… Continue reading દેવાનંદ સાહેબની એક સલાહે બદલ્યું શત્રુઘ્ન સિન્હાનું ભાગ્ય, જાણો કેવી રીતે આવ્યો અભિનેતા ના ચેહરા પર નો કટ માર્ક
