News Continuous Bureau | Mumbai 2006 Fake Encounter Case: દેશના જાણીતા એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પ્રદીપ શર્માને બોમ્બે હાઈકોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. રામનારાયણ ગુપ્તા ઉર્ફે લખન ભૈયાના નકલી એન્કાઉન્ટર કેસમાં પ્રદીપને આ સજા સંભળાવવામાં આવી છે. લખન ભૈયા છોટા રાજન ગેંગનો સભ્ય હતો. તેનું એન્કાઉન્ટર નવેમ્બર 2006માં વર્સોવા, મુંબઈમાં થયું હતું. તપાસ દરમિયાન આ એન્કાઉન્ટર નકલી હોવાનું જાણવા મળ્યું… Continue reading 2006 Fake Encounter Case: એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માને મોટો ઝટકો, નકલી એન્કાઉન્ટર લખન ભૈયા કેસમાં થઇ આજીવન કેદની સજા.
