News Continuous Bureau | Mumbai Lok Sabha Election 2024: દેશમાં હાલ સર્વ તરફ ચૂંટણીનો માહોલ સર્જાયો છે. ત્યારે હવે લોકસભા ચૂંટણીમાં વિપક્ષ અને અપક્ષ વચ્ચે સતત ઘર્ષણ પણ વધી રહ્યું છે. જેમાં હવે કેરળના કેન્દ્રીય મંત્રી અને તિરુવનંતપુરમથી ભાજપના ઉમેદવાર રાજીવ ચંદ્રશેખરે ( Rajeev Chandrasekhar ) તેમના હરીફ કોંગ્રેસના ઉમેદવાર શશિ થરૂરને માનહાનિ માટે કાનૂની નોટિસ મોકલી છે. એવો… Continue reading Lok Sabha Election 2024: તિરુવનંતપુરમથી રાજીવ ચંદ્રશેખરે શશિ થરૂરને બદનક્ષીની નોટિસ મોકલી, ખોટા આરોપો પાછા ખેંચવા 24 કલાકનો સમય આપ્યો..
