News Continuous Bureau | Mumbai Ranbir and Ranveer: ગણેશ આચાર્ય બોલિવૂડ નો લોકપ્રિય કોરિયોગ્રાફર છે.ગણેશ અત્યારસુધી ઘણા બોલિવૂડ સ્ટાર્સ ને તેના ઈશારા પર નચાવી ચુક્યો છે. ગણેશ તેના ડાન્સ મૂવ્સ માટે જાણીતો છે. તાજેતર માં એક ઇન્ટરવ્યૂ દરમિયાન ગણેશ આચાર્ય એ રણબીર અને રણવીર ની એક વાત નો ખુલાસો કર્યો હતો. આ સમાચાર પણ વાંચો: Aasif Sheikh Health Update: જાણો… Continue reading Ranbir and Ranveer: રણબીર અને રણવીર ને લઈને ગણેશ આચાર્ય એ કર્યો મોટો ખુલાસો, સેટ પર બંને સ્ટાર્સ કોરિયોગ્રાફર પાસે કરે છે આવી ડિમાન્ડ
