News Continuous Bureau | Mumbai Food Safety Fortnight 2024: આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતના નાગરિકોની જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ, સલામત અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે રાજ્યમાં આરોગ્ય વિભાગ દ્વારા ખોરાકની સલામતી અને લોકજાગૃતિ માટે ૩ ઓક્ટોબરથી ૧૭ ઓક્ટોબર ૨૦૨૪ સુધી “ફૂડ સેફટી પખવાડિયા”નું આયોજન કરવામાં… Continue reading Food Safety Fortnight 2024: ખાદ્ય પદાર્થમાં થતી ભેળસેળ રોકવા ગુજરાત સરકાર બની કડક! આ ખાસ ઝૂંબેશમાં રૂ. ૧.૭૩ કરોડથી વધુ ખાદ્ય પદાર્થોનો જથ્થો કર્યો જપ્ત.
