News Continuous Bureau | Mumbai PM Narendra Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 78માં સ્વતંત્રતા દિવસનાં ( Independence Day ) તેમનાં ભાષણમાં ભવિષ્યનાં લક્ષ્યાંકોની શ્રેણીની રૂપરેખા રજૂ કરી હતી, જેનો ઉદ્દેશ ભારતની વૃદ્ધિને આકાર આપવાનો, નવીનતાને વેગ આપવાનો અને વિવિધ ક્ષેત્રોમાં દેશને વૈશ્વિક નેતા તરીકે સ્થાપિત કરવાનો છે. PM Narendra Modi: પ્રધાનમંત્રીના સંબોધનના મુખ્ય મુદ્દાઓ ( Future goals ) નીચે… Continue reading PM Narendra Modi: PM મોદીએ કર્યું 78માં સ્વતંત્રતા દિવસે સંબોધન, રજૂ કરી ભારતના ભવિષ્યનાં લક્ષ્યાંકોની શ્રેણીની રૂપરેખા..
