News Continuous Bureau | Mumbai સામાન્ય માણસોને પરેશાન કરનારા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(GST)નું ગ્રહણ હવે ગણેશ મૂર્તિને(Ganesh Idols) પણ નડી રહ્યું છે. GSTને કારણે મૂર્તિઓના ભાવમાં(Price of Idols) લગભગ 40 ટકાનો વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. કોરોના મહામારીને(Corona epidemic) પગલે છેલ્લા બે વર્ષ દરમિયાન તહેવારોની ઉજવણી(Celebration of festivals) થઈ શકી નહોતી. આ વખતે તમામ પ્રતિબંધો હટાવી લીધા… Continue reading લો બોલો- હવે વિઘ્નહર્તાની મૂર્તિ ને પણ GST નું વિઘ્ન-મૂર્તિઓના ભાવમાં થયો જબ્બર વધારો
