News Continuous Bureau | Mumbai Govardhan Parvat: ગોવર્ધન પર્વત , જેને ગિરિરાજ પણ કહેવામાં આવે છે, ઉત્તર પ્રદેશના મથુરા નજીક સ્થિત છે. ભગવાન શ્રીકૃષ્ણે જ્યારે ઇન્દ્રદેવના ક્રોધથી વ્રજવાસીઓને બચાવવા માટે આ પર્વતને પોતાની નાની આંગળી પર ઉઠાવ્યો હતો, ત્યારથી ગોવર્ધન પૂજાની પરંપરા શરૂ થઈ. દિવાળીના બીજા દિવસે ગોવર્ધન પૂજા કરવામાં આવે છે. પરંતુ એક પૌરાણિક કથા અનુસાર, આ પર્વત… Continue reading Govardhan Parvat: જેને કૃષ્ણ ભગવાને તેમની એક આંગળી એ ઉપાડ્યો હતો ગોવર્ધન પર્વત તે માત્ર એક શ્રાપના કારણે દરરોજ તલ જેટલો ઘટે છે, વાંચો પૌરાણિક કથા
