જ્ઞાના સરસ્વતી મંદિર, તેલંગાણાના બસાર ખાતે ગોદાવરી નદીના કાંઠે સ્થિત એક હિન્દુ મંદિર છે. જે વિધાની દેવી સરસ્વતીને સમર્પિત છે.તે ભારતીય ઉપખંડમાં બે પ્રખ્યાત સરસ્વતી મંદિરોમાંનું એક છે, બીજું શારદાપીઠ છે. સરસ્વતી એ જ્ઞાન અને વિદ્યાની દેવી છે. મંદિરમા 1 લા માળે મહાકાળી મૂર્તિ પણ સ્થિત છે. ભક્તો હંમેશા નજીકના પર્વત પર જાય છે જેમાં… Continue reading જ્ઞાના સરસ્વતી મંદિર
