ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 30 ઑગસ્ટ, 2021 સોમવાર કરદાતાઓને થઈ રહેલી તકલીફને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે GST માફીની યોજનાનો લાભ લેવાની અંતિમ મુદત વધારી દીધી છે. હવે કરદાતાઓ 30 નવેમ્બર સુધી આ યોજનાનો લાભ લઈ શકશે તેમ જ GST રિટર્ન ઇલેક્ટ્રોનિક વેરિફિકેશન કોડ દાખલ કરવાની અંતિમ મુદત પણ વધારીને 31 ઑક્ટોબર સુધી કરી નાખવામાં… Continue reading સારા સમાચાર : GST કરદાતાઓને કેન્દ્ર સરકારે આપી આ રાહત; જાણો વિગત
