News Continuous Bureau | Mumbai Food Safety Fortnight: આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ એ જણાવ્યું છે કે, ગુજરાતના નાગરિકોને જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ, સલામત અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આગામી દિવાળી ના તહેવારો માં જાહેર જનતા ને શુદ્ધ અને સલામત ખાદ્ય ચીજ મળી રહે તેના પૂર્વ… Continue reading Food Safety Fortnight: ગુજરાતમાં તહેવારની સીઝનમાં ભેળસેળિયા બન્યા બેફામ, આ શહેરમાંથી ઝડપાયું 1.39 કરોડનું શંકાસ્પદ નકલી ઘી..
