News Continuous Bureau | Mumbai Kendriya Vidyalaya: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિએ દેશભરમાં નાગરિક/સંરક્ષણ ક્ષેત્ર અંતર્ગત 85 નવા કેન્દ્રીય વિદ્યાલયો (કેવી)ને ખોલવાની મંજૂરી આપી દીધી છે, જેમાં ગુજરાતમાં પણ 3 નવા કેન્દ્રીય વિદ્યાલયો ખોલવા માટે મંજૂરી અપાઈ છે. ગુજરાતમાં કેબિનેટે જે 3 જિલ્લામાં નવા કેન્દ્રીય વિદ્યાલયોની મંજૂરી આપી છે, તેમાં અમરેલી જિલ્લો, અમદાવાદ… Continue reading Kendriya Vidyalaya: મોદી સરકારે દેશભરમાં 85 નવા કેન્દ્રીય વિદ્યાલયોને ખોલવાની આપી મંજૂરી, ગુજરાતના આ જિલ્લાઓમા ખુલશે નવી શાળાઓ..
