News Continuous Bureau | Mumbai Ashwini Vaishnaw: ગુજરાતમાં રેલવે પ્રોજેક્ટો માટે ફાળવણીમાં જંગી વધારો થતાં આ વર્ષે રૂ.8743 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ વર્ષના અંદાજપત્રમાં જોગવાઈઓ અંગે મીડિયાને માહિતી આપતા કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તથા ઇલેક્ટ્રોનિક તથા આઇટી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણુએ આજે જણાવ્યું હતું કે, વર્ષ 2009-2014 દરમિયાન રૂ. 589 કરોડના વાર્ષિક સરેરાશ ખર્ચની સરખામણીમાં ગુજરાત… Continue reading Ashwini Vaishnaw: ગુજરાતમાં રેલવે માટે આ વર્ષે રૂ. 8,743 કરોડની ફાળવણી : અશ્વિની વૈષ્ણવ
