News Continuous Bureau | Mumbai Kishansinh Govindsinh Chavda : 1904 માં આ દિવસે જન્મેલા, કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડા ગુજરાતી ભાષાના લેખક ( Gujarati writer ) અને પત્રકાર હતા. તેમનું તખલ્લુસ નામ “જિપ્સી” હતું. તેઓએ ગુજરાત વિદ્યાપીઠ ( Gujarat Vidyapith ) અને શાંતિનિકેતનમાં અભ્યાસ કર્યો હતો. તેમણે એક મુદ્રણ પ્રેસ શરૂ કર્યો હતો અને લેખન ક્ષેત્રે કારકિર્દી બનાવી હતી. તેમને તેમના… Continue reading Kishansinh Govindsinh Chavda : 17 નવેમ્બર 1904 ના જન્મેલા, કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડા ગુજરાતી ભાષાના લેખક અને પત્રકાર હતા
Tag: Gujarat Vidyapith
Gujarat Vidyapith: ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ લિધી સુરતના ગામમાં પ્રાકૃતિક કૃષિના પંચસ્તરીય જંગલ મોડેલ ફાર્મની મુલાકાત, જુઓ ફોટોસ.
News Continuous Bureau | Mumbai Gujarat Vidyapith: ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ દ્વારા ગાંધીગ્રામ જીવન યાત્રા પ્રોગ્રામ અંતર્ગત અધ્યાપક અવનીબહેન ભટ્ટની આગેવાની હેઠળ કોલેજના વિદ્યાર્થીઓએ મહુવા તાલુકાના વડીયા ગામે જય કિસાન કૃષિ ફાર્મ ( Jai Kisan Agricultural Farm ) ખાતે પ્રાકૃતિક ખેતીના પંચસ્તરીય જંગલ મોડેલની મુલાકાત લિધી હતી. જેમાં પ્રકાશભાઈ પટેલે પ્રાકૃતિક ખેતી દ્વારા મૂલ્યવર્ધન કરીને જુદી જુદી… Continue reading Gujarat Vidyapith: ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ લિધી સુરતના ગામમાં પ્રાકૃતિક કૃષિના પંચસ્તરીય જંગલ મોડેલ ફાર્મની મુલાકાત, જુઓ ફોટોસ.
Gujarat Vidyapith Acharya Devvrat: ગૂજરાત વિદ્યાપીઠના 105 મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી.. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ વેબસાઈટ સહીત આ પુસ્તકોનું કર્યું વિમોચન.
News Continuous Bureau | Mumbai Gujarat Vidyapith Acharya Devvrat: પૂજ્ય મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠના 105 મા સ્થાપના દિવસે વિદ્યાપીઠના કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એ કહ્યું કે, આત્મા શરીર વિના રહી શકે છે, શરીર આત્મા વિના રહી શકતું નથી. એમ અક્ષરજ્ઞાન વિના દુનિયા રહી શકે છે, પરંતુ પૂજ્ય ગાંધીજીએ સૂચવેલા સત્ય, અહિંસા, અસ્તેય, સદાચાર, સંયમ અને અપરિગ્રહ… Continue reading Gujarat Vidyapith Acharya Devvrat: ગૂજરાત વિદ્યાપીઠના 105 મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી.. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ વેબસાઈટ સહીત આ પુસ્તકોનું કર્યું વિમોચન.
