News Continuous Bureau | Mumbai રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે.એવું કહેવાય છે કે બંને એપ્રિલના બીજા સપ્તાહમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.હવે એવી પણ ખબર સામે આવી છે કે બંને મુંબઈ ના ચેમ્બુર વિસ્તારમાં સ્થિત આરકે બંગલોઝમાં લગ્ન કરવા જઈ રહ્યા છે.. જે આરકે ઘરાનાનો પૈતૃક બંગલો છે. અહીં… Continue reading ઋષિ કપૂર અને નીતુના રસ્તે ચાલી રહ્યો છે પુત્ર રણબીર કપૂર, આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા બાદ કરશે આ કામ; જાણો વિગત
