News Continuous Bureau | Mumbai યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ દેશવાસીઓને ‘આધાર’નો ઉપયોગ કરતી વખતે તકેદારી રાખવા અનુરોધ કર્યો છે. UIDAI વતી, એવું કહેવામાં આવ્યું છે કે લોકોએ ( public ) બેંક એકાઉન્ટ, PAN અથવા પાસપોર્ટ જેવા અન્ય ઓળખ દસ્તાવેજોની ( identification documents ) જેમ આધારનો ( Aadhaar ) ઉપયોગ કરવામાં કાળજી લેવી જોઈએ. આધાર નંબર… Continue reading આધાર કાર્ડ યુઝર્સને UIDAIની મોટી સલાહ, આધારનો ઉપયોગ કરતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન..
