News Continuous Bureau | Mumbai Ganesh Chaturthi 2023: દસ દિવસીય ગણપતિ ઉત્સવના ( Ganpati festival ) સાતમા દિવસે, ભગવાન ગણેશ અને દેવી ગૌરીની લગભગ 17 હજાર 187 મૂર્તિઓનું વિવિધ સ્થળોએ વિસર્જન ( Ganpati visarjan ) કરવામાં આવ્યું હતું. નાગરિક અધિકારીઓએ મંગળવારે આ માહિતી આપી હતી. દરમિયાન, સોમવારે મૂર્તિઓના વિસર્જન ( idols immersion ) દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ નોંધાયો ન… Continue reading Ganesh Chaturthi 2023: મહારાષ્ટ્રમાં ગણેશોત્સવની મચી ધુમ.. ગણપતિ ઉત્સવના 7માં દિવસે મુંબઈમાં આટલા હજારથી વધુ મૂર્તિઓનું વિસર્જન.. વાંચો વિગતે અહીં..
