News Continuous Bureau | Mumbai Bharat Sankalp Yatra : ભવ્ય પ્રારંભમાં, વિકસીત ભારત સંકલ્પ યાત્રાના પ્રથમ દિવસે દેશની 259 ગ્રામ પંચાયતોમાં ( Gram Panchayat ) એક લાખથી વધુ લોકો પહોંચ્યા. ઝારખંડના ( Jharkhand ) ખુંટી ખાતે 15 નવેમ્બર, 2023ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ( Narendra Modi ) દ્વારા સમગ્ર દેશમાં નોંધપાત્ર આદિવાસી વસ્તી ( Tribal population ) ધરાવતા… Continue reading Bharat Sankalp Yatra : વિકસીત ભારત સંકલ્પ યાત્રાને જોરદાર પ્રતિસાદ મળ્યો.
