News Continuous Bureau | Mumbai Agriculture News : લીમડાનાં તાજા પાનનો અથવા લીંબોળીનાં અર્કના ૧ ટકાનાં દ્રાવણનો ૩૦, ૫૦ અને ૭૦ દિવસે છંટકાવ કરવાથી પાનનાં ટપકાંનું અને ગેરૂ રોગનું નિયંત્રણ કરી શકાય મગફળીના ડોડવા અને દાણામાં ૮ ટકાથી ઓછો ભેજ રહે તે મુજબ સુકવીને ભેજમુક્ત જગ્યાએ સંગ્રહ કરવો જિલ્લા ખેતીવાડી અધિકારીએ મગફળીના ઊભા પાકમાં સંકલિત રોગ વ્યવસ્થાપન અંગે લેવાના… Continue reading Agriculture News : ખેડૂતો માટે ખુશખબર: મગફળીના પાકને રોગથી બચાવવા ખેતીવાડી વિભાગે આપી મહત્વપૂર્ણ સલાહ.
