News Continuous Bureau | Mumbai આઝાદીના 75મા વર્ષની ઉજવણી(Independence day celeberation) નિમિત્તે આઝાદી કા અમૃત મહોત્સવની(Azadi Ka Amrit Mohotsav) ઉજવણીના ભાગરૂપે સરકાર હર ઘર તિરંગાની ઝુંબેશ(Har Ghar Triranga Campaign) હાથ ધરી છે. જે હેઠળ 13થી 15 ઓગસ્ટ સુધી દરેકને પોતાના ઘરે તિરંગો લહેરવાની અપીલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ(Prime Minister Narendra Modi) કરી છે. તેમ જ 12થી 15 ઓગસ્ટ… Continue reading શું તમે પણ ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવા માંગો છો- વાંચી લો ધ્વજ ફરકાવવાના નિયમો અહીં
