News Continuous Bureau | Mumbai India Pak War :22 એપ્રિલ, 2025 ના રોજ પહેલગામ આતંકવાદી હુમલા પછી શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે આતંકવાદને પ્રાયોજિત પાકિસ્તાનને જે રીતે જવાબ આપ્યો છે. તેનાથી પાડોશી દેશમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. ઘણા દેશોએ ભારતને ટેકો આપે છે, પરંતુ તુર્કીએ શરૂઆતથી જ આતંકવાદને ટેકો આપ્યો છે. ભારતના પ્રતિભાવથી બરબાદ થયેલા પાકિસ્તાનને તુર્કીએ મદદ… Continue reading India Pak War : પાકિસ્તાનને તુર્કીની મદદ; તુર્કીનું માલવાહક જહાજ કરાચીમાં ઉતર્યું, આ ઘાતક શસ્ત્રો મોકલ્યા..
