News Continuous Bureau | Mumbai આસામના કાર્બી આંગલોંગ જિલ્લામાં ગત રાત્રે ભારતીય વાયુસેનાનું (IAF) અત્યંત શક્તિશાળી ફાઈટર જેટ સુખોઈ Su-30MKI દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ કરૂણ અકસ્માતમાં વાયુસેનાના બે પાયલટ શહીદ થયા છે. વાયુસેનાએ સત્તાવાર માહિતી આપતા જણાવ્યું છે કે શહીદ થયેલા પાયલટોની ઓળખ સ્ક્વોડ્રન લીડર અનુજ અને ફ્લાઈટ લેફ્ટનન્ટ પૂર્વેશ દુરગકર તરીકે થઈ છે. આ સમાચાર મળતા જ સમગ્ર… Continue reading IAF Sukhoi Crash Assam: આસામમાં વાયુસેનાનું સુખોઈ ફાઈટર જેટ ક્રેશ: દેશની રક્ષા કરતા ૨ પાયલટ શહીદ; વાયુસેનામાં શોકની લહેર.
