ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 11 ફેબ્રુઆરી 2022 શુક્રવાર. ગત થોડા દિવસો પૂર્વે ભારતના ઉત્તરપૂર્વિય રાજ્ય અરુણાચલ પ્રદેશની હિમાલયની ઉત્તુંગ ગિરિમાળાઓમા ભારતની સરહદોનું રક્ષણ કરી રહેલા ભારતીય સેનાના 7 જવાનો ગુમ થયા હતા. સેનાના અધિકારીઓની સઘન શોધખોળ બાદ ભારતીય સેના દ્વારા સત્તાવાર રીતે દુ:ખદ સમાચારો પ્રાપ્ત થયા કે એ સાત જવાનો હિમપ્રપાતને લીધે મૃત્યુ પામ્યા છે.… Continue reading અરૂણાચલમાં શહીદ સૈનિકો ના પરિવારજનોની મદદે આવ્યા કથાકાર મોરારિબાપુ, કરી આટલા હજાર રૂપિયાની સહાય; જાણો વિગતે
