News Continuous Bureau | Mumbai Bal Gangadhar Tilak : મહાન સ્વતંત્રતા સેનાની લોકમાન્ય બાળ ગંગાધર ટિળકની આજે 104મી પુણ્યતિથિ ( death anniversary) છે. લોકમાન્ય ટિળકએ મહાન વ્યક્તિ છે. જેમને ‘સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લઈને જ રહીશ’નો નારો આપ્યો હતો. લોકમાન્ય તરીકે પ્રિય, ભારતીય રાષ્ટ્રવાદી ( Indian nationalist ) , શિક્ષક અને સ્વતંત્રતા કાર્યકર્તા હતા. તે… Continue reading Bal Gangadhar Tilak : આજે છે બાલ ગંગાધર ટિળકની પુણ્યતિથિ, જે ભારતની આઝાદીની લડતનાં પ્રથમ લોકપ્રિય આગેવાન હતા…
