News Continuous Bureau | Mumbai Saudi Arabia Accident સાઉદી અરબમાં એક અત્યંત દર્દનાક માર્ગ અકસ્માત થયો છે, જેમાં 42 ભારતીય યાત્રીઓનાં મોત થયાં છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે ઉમરાહની ધાર્મિક યાત્રા પૂર્ણ કરીને મક્કાથી મદીના જઈ રહેલી એક યાત્રી બસ અને એક ડીઝલ ટેન્કર વચ્ચે ભીષણ ટક્કર થઈ. પ્રાથમિક માહિતી મુજબ, આ દુર્ઘટના મુફરિહત વિસ્તારમાં બની હતી અને… Continue reading Saudi Arabia Accident: સાઉદી અરબમાં ભીષણ માર્ગ અકસ્માત, આટલાભારતીય યાત્રીઓનાં મૃત્યુ; હેલ્પલાઇન નંબર જાહેર
Tag: Indian Pilgrims
Indian Pilgrims in Israel: ધાર્મિક યાત્રાએ જતા ભારતીય યાત્રાળુઓ ઇઝરાયેલમાં ‘ગાયબ’… શું છે તેના પાછળનું મુખ્ય કારણ? જાણો શું છે આ સમગ્ર મામલો..
News Continuous Bureau | Mumbai Indian Pilgrims in Israel: ભારત (India) માંથી દર વર્ષે હજારો લોકો ઈઝરાયલ જાય છે. આમાંના મોટાભાગના લોકો જેરુસલેમ (Jerusalem) અથવા અધિકૃત પેલેસ્ટાઈન (Palestine) જાય છે. પરંતુ આ લોકો ત્યાં પહોંચતા જ ગાયબ થઈ જાય છે. ભારતીય તીર્થયાત્રીઓના ગુમ થવાના અનેક મામલા સામે આવ્યા છે. તેથી જ સવાલ ઉઠી રહ્યો છે કે ધાર્મિક યાત્રા માટે… Continue reading Indian Pilgrims in Israel: ધાર્મિક યાત્રાએ જતા ભારતીય યાત્રાળુઓ ઇઝરાયેલમાં ‘ગાયબ’… શું છે તેના પાછળનું મુખ્ય કારણ? જાણો શું છે આ સમગ્ર મામલો..
