થાઇલેંડ ભારતના તમામ પર્યટકોની એન્ટ્રી બંધ કરી દીધી છે. આગામી ૯ મે સુધી કોઇપણ ભારતીય વ્યક્તિ થાઈલેન્ડ નો પ્રવાસ નહીં કરી શકે. ભારતમાં કોરોનાના વધી રહેલા કેસે ધ્યાનમાં રાખીને સરકારે નિર્ણય કર્યો છે. ગુજરાત ના 29 શહેરો માં લાગ્યો નાઈટ કરફ્યૂ. કેન્દ્ર સરકાર ની ગાઈડલાઈન પછી ગુજરાત સરકાર નો મહત્વપૂર્ણ નિર્ણય.
