News Continuous Bureau | Mumbai Ramayan: નિતેશ તિવારી (Nitesh Tiwari) દ્વારા નિર્મિત “રામાયણ” (Ramayan) ફિલ્મ હાલમાં ચર્ચામાં છે. ફિલ્મમાં રણબીર કપૂર (Ranbir Kapoor) રામના પાત્રમાં, યશ (Yash) રાવણના પાત્રમાં અને સાઈ પલ્લવી (Sai Pallavi) સીતાના પાત્રમાં જોવા મળશે. સિનિયર એક્ટ્રેસ ઇંદિરા કૃષ્ણન (Indira Krishnan) માતા કૌશલ્યાનું પાત્ર ભજવી રહી છે. તેણે જણાવ્યું કે ફિલ્મમાં દરેક પાત્રને અસલી સોનાના (Gold)… Continue reading Ramayan: ઇંદિરા કૃષ્ણન એ રામાયણ ને લઈને કર્યો મોટો ખુલાસો, પાત્રો ના ઘરેણાં અને કપડાં પર કરી આવી વાત
Tag: Indira Krishnan
Ranbir kapoor Ramayana: રામાયણમાં ભગવાન રામ બનવા માટે રણબીર કપૂર કરી રહ્યો છે તનતોડ મહેનત, કો-સ્ટારે કર્યો ખુલાસો
News Continuous Bureau | Mumbai Ranbir kapoor Ramayana: નીતિશ તિવારીની 4000 કરોડની ‘રામાયણ’ માં ભગવાન રામ બનવા માટે રણબીરે ખૂબ મહેનત કરી છે. પોતાની ફિઝિકથી લઈને પોતાની ભાષા સુધી પર અભિનેતાએ ઘણું કામ કર્યું છે. રણબીરની આવી લગન જોઈને તેની કો-સ્ટાર ઇન્દિરા કૃષ્ણન ખરેખર દંગ રહી ગઈ છે. ઇન્દિરાએ હાલમાં જ ‘રામાયણ’ ના સેટ પર જોવા મળતા રણબીરના અનુશાસન… Continue reading Ranbir kapoor Ramayana: રામાયણમાં ભગવાન રામ બનવા માટે રણબીર કપૂર કરી રહ્યો છે તનતોડ મહેનત, કો-સ્ટારે કર્યો ખુલાસો
