News Continuous Bureau | Mumbai રિલાયન્સ કેપિટલના બોર્ડ ગર્વનન્સના અભાવે અને પેમેન્ટ ડિફોલ્ટ રહેવાને કારણે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કંપનીને વિસર્જિત કરી હતી. આ કંપનીની ખરીદી માટે બીડ લગાડવામાં આવી છે, જેમાં 14 કંપનીઓએ રસ બતાવ્યો છે, તેમા એક મીડિયા હાઉસમાં આવેલા અહેવાલ મુજબ ગૌતમ અદાણીની કંપની મોખરે હોવાનું કહેવાય છે. ભારતમાં જ નહીં પણ વિશ્વમાં ઔદ્યોગિક… Continue reading અનિલ અંબાણીની આ કંપનીના માલિક થશે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી… 14 બિડરો આ કંપનીને ખરીદવા લગાવી બોલી… જાણો વિગતે
