News Continuous Bureau | Mumbai Mumbai: રાજ્ય સરકાર BMCને આગામી વર્ષથી ખાનગી હાઉસિંગ સોસાયટીઓમાં વૃક્ષોની ડાળીઓનું વિનામૂલ્યે કાપણી હાથ ધરવા માટે નિર્દેશ આપશે, ઉપરાંત કુદરતી આફતોના ભોગ બનેલા લોકોને વળતર આપવાનો પણ નિર્દેશ કરશે. 1 જૂનથી 29 જૂન સુધીના 29 દિવસમાં શહેરમાં 435 જેટલા વૃક્ષો અને ડાળીઓ પડવાના બનાવો નોંધાયા હતા, જેમાં 8 લોકોના મોત થયા હતા… Continue reading Mumbai: BMC આવતા વર્ષથી ખાનગી હાઉસિંગ સોસાયટીઓમાં વિનામુલ્યે વૃક્ષોની કાપણી.. વૃક્ષો પડતા થતી દુર્ધટનાને રોકવા માટે જોગવાઈ.. જાણો અહીંયા…
