News Continuous Bureau | Mumbai Surat: રાજ્યમાં અકસ્માત ( accident ) કે આપત્તિનાં ( disaster ) સમયે ઇજાગ્રસ્ત-બીમાર વ્યક્તિઓને ( Injured-sick person ) તાત્કાલિક સારવાર ( Immediate treatment ) પૂરી પાડતી ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાનો ( Ambulance services ) પ્રારંભ વર્ષ ૨૦૦૭થી થયો હતો. ગમે તેવી ઇમરજન્સીના સમયે જરૂરિયાતમંદને તાત્કાલિક આરોગ્ય સેવા ( Emergency Health Services ) પહોંચાડી છે. આજે… Continue reading Surat: સુરત શહેર-જિલ્લામાં ૧૦૮ ઇમરજન્સી સેવા ૨૦૨૩ના વર્ષમાં ૧,૨૨,૨૭૦ લોકો માટે બની જીવન સંજીવની.
