સુપ્રીમ કોર્ટે જહાજ તોડવા પર સ્ટે મૂકી દીધો છે. સ્ટે મૂકી દેતા ઘોડા છૂટ્યા પછી તબેલા ને તાળા મારવા જેવો ઘાટ સર્જાયો છે. જોકે હવે આ જહાજ સચવાય તો પણ તેનો ભવ્ય દેખાવ રહ્યો નથી અને ફરીથી ભવ્ય દેખાવ ઉભો કરી શકાય એમ પણ નથી. અત્યારે આઇએનએસ વિરાટનું અલંગમાં શ્રીરામ ગ્રુપના પ્લોટ નં.9 માં વિસર્જન કરવાનું કાર્ય ચાલી… Continue reading આને કહેવાય અંધા કાનૂન, વિરાટ યુદ્ધ જહાજ ૫૦ ટકા ટૂટ્યા પછી સુપ્રીમ નો સ્ટે. જાણો વિગત…
Tag: ins viraat
યુધ્ધ માં અણનમ એવા INS વિરાટ નું પડખું ચીરાયું. જુઓ એક ખુમારીભર્યા યુધ્ધજહાજ ની આજની દર્દનાક તસવીરો…
'ધ ગ્રાન્ડ ઓલ્ડ લેડી' INS Viraatને ભાવનગરનાં અલંગ શીપ પર તોડવાનું થયું શરૂ. આઈએનએસ વિરાટને કટિંગ કરવાની કાર્યવાહી શરુ કરી દેવામાં આવી છે. . અલંગમાં પ્લોટ-9 માં આવેલું વિરાટ કાંઠેથી આશરે ૧૦૦૦ ફૂટ દૂર પાણીમાં છે. પણ કટિંગ કરવાનું કામ પ્રારંભી દેવામાં આવ્યું છે. હાલમાં વિરાટના રન-વે નાં ઊંચાઈ વાળા ભાગનું કટિંગ દરિયામાં જ થઈ… Continue reading યુધ્ધ માં અણનમ એવા INS વિરાટ નું પડખું ચીરાયું. જુઓ એક ખુમારીભર્યા યુધ્ધજહાજ ની આજની દર્દનાક તસવીરો…
નૌસેનામાં લાંબા સમય સુધી સેવા આપનાર યુધ્ધ જહાજ INS વિરાટ અંતિમ સફર પર નીકળ્યું, રવિવારે ભાવનગર પહોંચશે.. જાણો વિગતે
ન્યૂઝ કંટીન્યૂઝ બ્યૂરો મુંબઈ 19 સપ્ટેમ્બર 2020 ભારતીય નૌસેનામાં લાંબા સમય સુધી સેવા આપનાર યુધ્ધ જહાજ આઈ.એન.એસ. વિરાટ શુક્રવારે પોતાની અંતિમ સફર પર નિકળી ગયું છે. નેવીમાં 30 વર્ષ સુધી સેવા આપનાર આ જહાજને 2017માં રિટાયર કરાયું હતું. એ પછી શુક્રવારે તે મુંબઈથી ભાવનગર જવા માટે રવાના થઈ ગયુ છે. આ વિમાન વાહક જહાજ 20… Continue reading નૌસેનામાં લાંબા સમય સુધી સેવા આપનાર યુધ્ધ જહાજ INS વિરાટ અંતિમ સફર પર નીકળ્યું, રવિવારે ભાવનગર પહોંચશે.. જાણો વિગતે
