પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે Bhagavat: અંબરીષ રાજા ( Ambarish Raja ) મહાન ભક્ત હતા. તેમનું મન શ્રીકૃષ્ણ ( Shri Krishna ) ભગવાનનાં ચરણકમળમાં, વાણી ભગવદ્ગુણોનું વર્ણન કરવામાં, હાથ હરિમંદિરને સાફસૂફ કરવામાં, પગ ભગવાનના ક્ષેત્ર આદિની પગપાળા યાત્રા કરવામાં, કાન ભગવાનની ઉત્તમ કથાઓ સાંભળવામાં, અને નેત્રો મુકુંદ… Continue reading Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૪૬
