ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો નવી દિલ્હી 18 જુન 2020 દંતેવાડા એટલે નક્સલી વિસ્તાર. આ નક્સલી વિસ્તારમાં આજે પણ આદિવાસી લોકો મૂળભૂત સેવાથી વંચિત છે. નકસલીઓ આ વિસ્તારને વિકસિત કરવાના સરકારના તમામ પ્રયાસો વિફળ કરવામાં કોઇ કમી રાખતા નથી. જેથી ચોમાસા દરમિયાન મુખ્ય ગામો સાથે હંમેશા સંપર્ક તૂટી જતો હતો. પરંતુ હવે દંતેવાડાના પાંચ ગામોને પાકી સડક… Continue reading નક્સલી પ્રભાવિત સંપર્ક વિહોણા 5 ગામો મુખ્ય મથક સાથે જોડાયા, આવતે વર્ષે વધુ 4 ગામો જોડાશે
