News Continuous Bureau | Mumbai સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ના લગ્ન ચર્ચાનો વિષય બનેલા છે. બંને એ જેસલમેરમાં લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. બોલિવૂડ કપલના લગ્ન કોઈ સપનાથી ઓછા નથી. લગ્નના પ્રી-વેડિંગ ફંક્શન્સ સૂર્યગઢ પેલેસમાં શરૂ થઈ ગયા છે અને કપલે તેમના લગ્નને યાદગાર બનાવવાનું આયોજન કર્યું છે. વરપક્ષ ના લોકો જેસલમેર પહોંચી ગયા છે અને… Continue reading સિદ્ધાર્થ-કિયારાના લગ્નમાં પીરસાશે 10 દેશોની 100 વાનગીઓ, જાણો લગ્ન નું મેનુ
