News Continuous Bureau | Mumbai Jalna lathi charge: જાલના (Jalna) અંતરવાલી સરતી ગામમાં વિરોધ કરી રહેલા મરાઠા વિરોધીઓ પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેથી આંદોલનકારીઓ ડરી ગયા છે. આ પ્રદર્શનકારીઓ પર અમાનવીય લાઠીચાર્જ (Lathi Charge) ના સમગ્ર રાજ્યમાં ગંભીર પ્રત્યાઘાત પડ્યા છે. આ ઘટનાના વિરોધમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. તો વિરોધ પક્ષના નેતાઓએ આ… Continue reading Jalna lathi charge: મરાઠા આરક્ષણનો મુદ્દો ફરી ભડક્યો, ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું… જાણો સંભાજી રાજે અને ઉદયન રાજેની પ્રથમ પ્રતિક્રિયા શું હતી? વાંચો સંપુર્ણ વિગતો અહીં…..
