News Continuous Bureau | Mumbai પહલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ખૂબ વધી ગયો છે. પાકિસ્તાને પહેલા ભારતના વિમાનો માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું હતું. પાકિસ્તાનના કડક પગલાં પાકિસ્તાને પોતાનું એર સ્પેસ બંધ કર્યા પછી ત્યાં જેમર (Jammers) લગાવી દીધા છે જેથી ભારતના લડાકુ વિમાનો પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ ન કરી શકે. આ પગલાંથી… Continue reading Pahalgam: ભારત ન કરી દે એરસ્ટ્રાઈક, ગભરાયેલા પાકે એરસ્પેસમાં લગાવ્યા જેમર, ‘ડ્રેગન’ મિસાઈલ સિસ્ટમ પણ તૈનાત
