News Continuous Bureau | Mumbai Ayodhya : આગામી ૨૨ મી જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ, શ્રી રામલલ્લા અયોધ્યા ( Ayodhya ) માં શ્રી રામ જન્મભૂમિ ખાતે બનેલા ભવ્ય મંદિરમાં બિરાજશે. આ કાર્યક્રમ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ( PM Modi ) ની મુખ્ય હાજરીમાં યોજાશે. પ્રત્યેક ભારતીયની આસ્થાના પ્રતિક સમાન ભગવાન શ્રી રામનાં મંદિરનાં ઉદ્ઘાટન પ્રસંગે મહારાષ્ટ્રમાં સરકારે ( Maharashtra govt… Continue reading Ayodhya : મહારાષ્ટ્રમાં રામ મંદિર પ્રતિષ્ઠા દિવસે રજા જાહેર કરવા આ મંત્રીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો..
