News Continuous Bureau | Mumbai Weather Prediction Conflict ગુજરાતમાં ચોમાસાના આગમન સાથે જ વરસાદની આગાહીને લઈને બે મોટા વિચારધારાઓ આમનેસામને આવી ગઈ છે. એક તરફ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ છે, જેઓ પરંપરાગત અને જ્યોતિષીય ગણતરીઓ પર આધારિત આગાહી કરે છે, તો બીજી તરફ ગુજરાત વિજ્ઞાન જાથાના અધ્યક્ષ જયંત પંડ્યા છે, જેઓ વૈજ્ઞાનિક અભિગમની… Continue reading Weather Prediction Conflict વરસાદની આગાહી મુદ્દે વિજ્ઞાન જાથા અને અંબાલાલ પટેલ આમનેસામને; વિજ્ઞાન વિરુદ્ધ જ્યોતિષની લડાઈ તેજ
