News Continuous Bureau | Mumbai Jayaprakash Narayan PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકનાયક જયપ્રકાશ નારાયણને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. દેશ અને સમાજમાં તેમના યોગદાનની પ્રશંસા કરતા PM મોદીએ કહ્યું કે જેપી નારાયણનું વ્યક્તિત્વ અને આદર્શો દરેક પેઢી માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે. Jayaprakash Narayan PM Modi: X પર એક પોસ્ટમાં તેમણે કહ્યુઃ “લોકનાયક જયપ્રકાશ નારાયણને ( Jayaprakash… Continue reading Jayaprakash Narayan PM Modi: PM મોદીએ લોકનાયક જયપ્રકાશ નારાયણને તેમની જન્મજયંતિ પર કર્યા યાદ, આપી શ્રદ્ધાંજલિ.
