News Continuous Bureau | Mumbai જન્માષ્ટમીના તહેવારોમાં(Janmashtami festivals) સૌરાષ્ટ્રમાં(Saurashtra) ઠેર ઠેર મેળાઓ ભરાયા હતા. ત્યારે જેતપુરમાં(Jetpur) પણ લોકમેળો(Lok Mela) જામ્યો હતો. પરંતુ રાત્રે મેળામાં આખલો ઘૂસી જતા નાસભાગ (stampede) મચી હતી. લોકોની બૂમાબૂમને કારણે આખલો વધુ ભૂરાયો થયો હતો. પ્રાપ્ત જાણકારી મુજબ જેતપુરમાં જન્માષ્ટમીના તહેવારોને લઇને મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ મેળાનું મેદાન લોકોની સુરક્ષાને લઇને… Continue reading અહીં લોકમેળામાં ઘૂસેલા આખલાએ ખેદાન મેદાન કરી નાખ્યું- લોકોના જીવ પડીકે બંધાયા- જાણો વિગતે
