News Continuous Bureau | Mumbai PM Vishwakarma Scheme: PM વિશ્વકર્મા યોજના (PM Vishwakarma Scheme) ની શરૂઆત પછી, માત્ર 10 દિવસમાં યોજનાનો લાભ લેવા માટે 1.40 લાખથી વધુ અરજીઓ પ્રાપ્ત થઈ છે. એમ કેન્દ્રીય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ પ્રધાન નારાયણ રાણે (Narayan Rane) એ બુધવારે જણાવ્યું હતું. રાણેએ એક્સ (અગાઉનું ટ્વિટર) પર લખ્યું કે પીએમ વિશ્વકર્મા યોજના વડાપ્રધાન નરેન્દ્ર… Continue reading PM Vishwakarma Scheme: લોન્ચ થતાની સાથે જ મોદી સરકારની આ ખાસ યોજના બની લોકપ્રિય, આટલા લાખ લોકોએ કરી અરજી.. જાણો શું છે આ ખાસ યોજના, કઈ રીતે મેળવી શકાશે લાભ.. વાંચો વિગતે અહીં..
