News Continuous Bureau | Mumbai Joravarsinh Jadav Virasat: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધંધુકાના આકરું ગામે નિર્મિત પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના લોકકલા સંગ્રહાલય ‘વિરાસત’ને ખુલ્લું મૂક્યું હતું. આ સંગ્રહાલયમાં પ્રાચીન ચીજવસ્તુઓ અને ખ્યાતનામ ચિત્રકારોની કૃતિઓ નિહાળી મુખ્યમંત્રીએ ખુશી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે આયોજિત સન્માન સમારોહમાં સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોઈપણ સંસ્કૃતિના અસ્તિત્વ માટે વિરાસતનું જતન ખૂબ મહત્વનું છે. વડાપ્રધાન… Continue reading Joravarsinh Jadav Virasat: CM ભૂપેન્દ્ર પટેલે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના લોકકલા સંગ્રહાલય ‘વિરાસત’ને મૂક્યું ખુલ્લું, આ સન્માન સમારોહને કર્યું સંબોધન.
