News Continuous Bureau | Mumbai Love Jihad: ભાજપે કર્ણાટકના હુબલીમાં કોંગ્રેસના કાઉન્સિલર નિરંજન હિરેમથની ( Niranjan Hiremath ) પુત્રીની હત્યાના કેસને લવ જેહાદનો મામલો ગણાવ્યો હતો. જેમાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે આ ઘટના પાછળ લવ જેહાદનો એંગલ હોઈ શકે છે. તેમજ કોંગ્રેસના શાસનમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે કથળી ગઈ છે. બીજી તરફ યુવતીના પિતાએ પણ… Continue reading Love Jihad: લવ જેહાદને કારણે દીકરીની હત્યા કરાઈ, કર્ણાટક કોંગ્રેસના કોર્પોરેટરે પણ દાવો કર્યો.. જુઓ વિડીયો..
